નવનિયુક્ત વિદ્યાસહાયકની તાલીમ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi1DLvtTSO-LjBvlZbP7VEGpAM-pLgpm12eXDeZwKSrg8UFGwz9cVKXLOs8-JwH4H5gDels3CEwQhXw3DtCNqil0NS_l-QCeIDROTkuH2mW0RFXcuhs_PtSDfqFqixdb4aaThpH7NDLM5ac/s1600/IMG-20141219-WA0028.jpg)
|
|
- ભરતી
અંગેની તમામ કાર્યવાહી નામદાર હાઇકોર્ટમાં એસ.સી.એ. નં. ૧૨૦૩૯/૧૪ તથા
એસ.સી.એ. નં. ૧૭૬૬૬/૧૪ દાખલ કેસોના આખરી ચુકાદાને આધીન રહેશે.
- તા. ૨૪.૧૨.૨૦૧૪ ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં જીલ્લાની પસંદગીના વિકલ્પ આપવાના રહેશે અન્યથા કોઈ હક્ક દાવો રહેશે નહિ.
-
આગળની કાર્યવાહી માટે સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું
- માધ્યમિક
શિક્ષણ સહાયક માટે તારીખ ૧૪/૦૮/૨૦૧૪ પ્રમાણે વયમર્યાદા ૩૨ વર્ષ છે.તથા
લાગુ પડતી જેતે કેટેગરી નો છૂટછાટનો લાભ મળવા પત્ર રેહશે.
- જે
ઉમેદવારોએ ટાટ ૨૦૧૨માં પરીક્ષા આપલે છે, તેવા ઉમેદવારોના હાલમાં ફોટો
ઉપલબ્ધ ન હોવાના કારણે અરજી પત્રકમાં ફોટો આવશે નહિં. આ અંગેની વધુ માહિતી
વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
|
- ભરતી
અંગેની તમામ કાર્યવાહી નામદાર હાઇકોર્ટમાં એસ.સી.એ. નં. ૧૨૦૩૯/૧૪ તથા
એસ.સી.એ. નં. ૧૭૬૬૬/૧૪ દાખલ કેસોના આખરી ચુકાદાને આધીન રહેશે.
- તા. ૨૪.૧૨.૨૦૧૪ ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં જીલ્લાની પસંદગીના વિકલ્પ આપવાના રહેશે અન્યથા કોઈ હક્ક દાવો રહેશે નહિ.
-
આગળની કાર્યવાહી માટે સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું
- ઉચ્ચત્તર
માધ્યમિક શિક્ષણ સહાયક માટે તારીખ ૦૪/૦૮/૨૦૧૪ પ્રમાણે વયમર્યાદા ૩૪ વર્ષ
છે.તથા લાગુ પડતી જેતે કેટેગરી નો છૂટછાટનો લાભ મળવા પત્ર રેહશે.
|