Feb 11, 2015

SUVICHAR



આત્મશ્રદ્ધા જ્ઞાનમાંથી જન્મે છે . તમારી જાતને ઓળખો .તમો તમોને જ જેટલા ઓળખતા જશો , તેટલી તમારી ક્ષતિઓ દૂર થતી જશે , તેટલાં તમે વધુ સંયમિત બનશો , તેટલાં જ તમે વધુ સતેજ બનશો . આમ તમારી જાતને જ ઘડો અને તે તમારી વિષે જેટલું કહેશે તેટલું તમો ગમે તેટલો દાવો કરશો પણ કોઈ તેને ધરશે જ નહીં . તમારે જ તમારી જાતને સિદ્ધ કરવાની છે . પરંતુ તે માટે તમારામાં જ શ્રધ્ધા રાખો. 

No comments:

Post a Comment