
Pages
- Home
- Presentation
- Science Video
- Maths Magic
- News Papers
- TET/TAT/HTAT
- S.C.E.
- Excel Sheets
- Other Exam
- Photo Galary
- Softwer Download
- School Usefull File
- કોમ્પ્યુટર
- General Knowledge
- Govt.Application Form
- પુસ્તકો ડાઉનલોડ કરો
- My File
- Edusafar
- i-Kisan
- Online Shopping
- Job
- Result
- ONLINE REACHARGE
- Indian Gov.Website
- Beauty Tips
- Usefull Other Blog
- E-Dhara Kendra
- CCC Colection
- Circulars
- Study Material
- Question Papers & Solutions
- Mock Test
ચાલતી પટ્ટી
Mar 27, 2015
News Update

શ્રી રામ ભગવાનનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ મધ્યાહ્ન સમયે થયો હોવા પાછળ પણ એક પ્રતીકાત્મક સંદેશ રહેલો છે. બપોરના સમયે સૂર્ય એકદમ આકાશની વચ્ચોવચ આવીને સખત તપતો હોય છે. આ સમયે પૃથ્વી પર સૂર્યના તાપની જેમ આસુરી શક્તિઓએ પણ માઝા મૂકી હતી. જ્યારે અત્યાચાર અને આસુરી શક્તિનો ત્રાસ ચરમસીમાએ પહોંચે છે તેવા જ મધ્યાહ્ન સમયે આસુરી શક્તિને ડામવા અને પૃથ્વી પર શાંતિનું વાતાવરણ સર્જવા માટે શક્તિનું અવતરણ થાય છે. શ્રીરામના મધ્યાહ્ન સમયે થયેલા જન્મ પાછળ આ જ અર્થ રહેલો છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment