G.K...
●વોટસન સંગ્રહાલય ક્યા આવેલું છે ?
1. મોરબી
2. અમરેલી
3. રાજકોટ✔
4. અમદાવાદ
●મચ્છુ ડેમ તુટવાની દુર્ઘટના ક્યા શહેર સાથે સંબંધિત
છે ?
1. મોરબી ✔
2. ભુજ
3. રાજકોટ
4. ભરૂચ
●આયના મહેલ ક્યા આવેલો છે ?
1. ભરૂચ
2. ગાંધીનગર
3. ભુજ✔
4. જુનાગઢ
●રાણી સીપ્રીની મસ્જિદ ક્યા આવેલી છે ?
1. વડોદરા
2. અમદાવાદ✔
3. ભુજ
4. રાજકોટ
●દાદા હરિની વાવ ક્યા આવેલી છે ?
1. અમદાવાદ✔
2. રાજકોટ
3. ગાંધીનગર
4. જુનાગઢ
●ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર ક્યા આવેલુ છે ?
1. કંડલા ✔
2. જખૌ
3. વેરાવળ
4. નવલખી
●પાટણ કઈ નદી પર વસેલું છે ?
1. રૂપેણ
2. મેશ્વો
3. હાથમતી
4. સરસ્વતી ✔
●ગુજરાત રાજ્યની સ્થાપના ક્યા દિવસે થઇ હતી ?
1. 1મેં, 1960 ✔
2. 1 મેં, 1958
3. 1 જુન, 1960
4. 1 માર્ચ, 1959
●તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
1. જામનગર
2. સુરેન્દ્રનગર ✔
3. કચ્છ
4. રાજકોટ
●ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિમી છે ?
1. 1,96,024 ✔
2. 1,92,025
3. 1,50,060
4. 1,95,060
●અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ?
1. વલસાડ
2. ભાવનગર✔
3. જામનગર
4. રાજકોટ
●કંઠીનું મેદાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
1. કચ્છ ✔
2. જામનગર
3. સાબરકાંઠા
4. ભાવનગર
●ગુજરાતમાં ક્યા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે ?
1. ગોંડલ
2. વલસાડ
3. જાફરાબાદી ✔
4. કચ્છ
●ગુજરાતમાં કેટલા વિસ્તારમાં જંગલો છે ?
1. 10 ✔
2. 7
3. 15
4. 16
●ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પ્રકારનું લાકડું
પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
1. કચ્છ
2. ડાંગ
3. વલસાડ✔
4. અમરેલી
●ઉંમરગામ ક્યા જિલ્લામાં આવેલું છે ?
1. વલસાડ ✔
2. સુરત
3. ભરૂચ
4. ડાંગ
●ઘુડખર તરીકે ઓળખાતાં જંગલી ગધેડાં ક્યા જોવા મળે
છે ?
1. ડાંગના જંગલોમાં
2. ગીરના જંગલોમાં
3. કચ્છના નાના રણમાં ✔
4. કચ્છના મોટા રણમાં
●સુરખાબ પક્ષીઓ ક્યા જિલ્લામાં જોવા મળે છે ?
1. વલસાડ
2. કચ્છ ✔
3. અમદાવાદ
4. ભાવનગર
●આરસની ખાણ ગુજરાતમાં ક્યા સ્થળે છે ?
1. ખંભાતમાં
2. પાનન્ધ્રોમાં
3. અંબાજીમાં ✔
4. ધાંગ્રધામાં
●અર્થશાસ્ત્રનો પિતા' કોને કહેવામાં આવે છે ?
1. રોબિન્સન
2. આદમ સ્મિથ ✔
3. રિકાર્ડો
4. આમાંનું એક પણ નહિ.
●નિક્કી'જ્યાં શહેરના શેરબજારનો શેરમુલ્ય સુચકઆંક છે ?
1. સિંગાપુર
2. મુંબઈ
3. ટોકિયો ✔
4. ન્યૂયોર્ક
●'સેન્સેક્સ' ક્યા શહેરના શેરબજારનો શેરમુલ્ય સુચકઆંક
છે ?
1. ટોકિયો
2. સિંગાપુર
3. હોંગકોંગ
4. મુંબઈ ✔
●નીચેનામાંથી ક્યા રાજ્યના લોકોની વ્યક્તિગત
આવક સૌથી વધારે છે ?
1. ગોવા
2. પંજાબ✔
3. મહારાષ્ટ્ર
4. ગુજરાત
●ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યા આવેલું છે ?
1. ચેન્નાઈ
2. બેંગલોર
3. કલકત્તા
4. મુંબઈ ✔
●વ્યક્તિગત સંપતિની દૃષ્ટિએ વિશ્વનો સૌથી
ધનવાન દેશ કયો છે ?
1. સ્વીત્ઝર્લેન્ડ ✔
2. ફ્રાન્સ
3. ઓસ્ટ્રેલિયા
4. જાપાન
●ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ક્યા વર્ષમાં થઇ
હતી ?
1. 1940
2. 1945
3. 1948
4. 1935 ✔
●વ્યાજનો તરલતાનો સિધ્ધાંત' ક્યા અર્થશાસ્ત્રીએ
આપ્યો હતો ?
1. રિકાર્ડો
2. કેઈન્સ✔
3. રોબિન્સન
4. આમાંનું એક પણ નહિ.
●ભાડાનો સિધ્ધાંત' ક્યા અર્થશાસ્ત્રી એ
સમજાવ્યો ?
1. રિકાર્ડો
2. કેઈન્સ
3. રોબિન્સન ✔
4. ગ્રેસમનો નિયમ
●ભારતની સૌથી મોટી વાણીજ્ય બેંક કઈ છે ?
1. પંજાબ નેશનલ બેંક
2. સેન્ટ્રલ બેંક
3. કેનરા બેંક
4. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા✔
●નીચેનામાંથી કઈ બેંક ભારતની સર્વપ્રથમ બેંક હતી ?
1. બેંક ઓફ ઇન્ડિયા
2. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
3. પંજાબ નેશનલ બેંક✔
4. રીઝર્વ બેંક
14 મોટી બેન્કોનું
●રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં
કરવામાં આવ્યું હતું ?
1. 1969✔
2. 1970
3. 1982
4.1984
●ભારતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની સંખ્યા કેટલી છે ?
1. 26
2. 28✔
3. 30
4. 27
●ભારતમાં ચલણી નોટો ક્યા છપાય છે ?
1. મુંબઈ અને હૈદરાબાદ
2. નાસિક તથા દેવાસ✔
3. મુંબઈ તથા નાગપુર
4. આમાંનું એક પણ નહિ.
●ક્યા અર્થશાસ્ત્રીએ શ્રમવિભાજનનો સિધ્ધાંત
આપ્યો હતો ?
1. ડેવિડ રિકાર્ડો
2. વિનેર
3. આદમ સ્મિથ✔
4. હર્બેલર
●ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યા વર્ષમાં થઇ
હતી ?
1. 1950 ✔
2. 1952
3. 1948
4. 1960
●ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત
ક્યારથી થઇ હતી ?
1. 1948
2. 1951✔
3. 1955
4. 1952
●ભારતીય અર્થતંત્ર ક્યા પ્રકારનું અર્થતંત્ર છે ?
1. મૂડીવાદી
2. સામ્યવાદી
3. સમાજવાદી
4. મિશ્ર ✔
●જવાહર રોજગાર યોજનાનો પ્રારંભ ક્યા વર્ષથી
થયો હતો ?
1. 1988
2. 1989 ✔
3. 1990
4. 1991
No comments:
Post a Comment