Dec 7, 2014

ખાસ સુચના: વિદ્યાસહાયક ભરતી (ધો. 6 થી 8)

--》વર્ષઃ 2014 સંદર્ભે સામાજિક વિજ્ઞાન વિષયમાં બિઝનેશ એન્વાયરમેન્ટ વિષય સાથે બી.કૉમ. કરેલ હોય તેવા ફોર્મ સંબંધિત ઉમેદવાર “આ વિષય અર્થશાસ્ત્ર સમકક્ષ છે” તેવું પ્રમાણપત્ર યુનિવર્સિટી પાસેથી મેળવી રજૂ કરે તો સ્વીકારવામાં આવશે.