Apr 29, 2015

TET-2 EXAM DATE DECLARED ....!

TODAY STATE EXAMINATION BOARD TET-2 EXAM DATE DECLARED
TET-2 EXAM DATE :- 19/07/2015, SUNDAY

Circulars Updates






Add caption





NHM Meghraj Various Posts Recruitment 2015

Post Name:
1.Cook Cum Care Taker: 02 Posts
2.Cleaner:01post
How to Apply?
The candidate should submit application with all important certificates to the following address within the period of 10 days from the date of publication of this advertisement.
Address: Taluka Health Office, Meghraj,  Ta:Meghraj ,Di:Arvallii
View Notification in below address:


Download Gujarat Rozgaar Samachar E Paper 29/04/2015 for Govt Jobs in Gujarat.

Gujarat Information Department Has Published Gujarat Rozgaar Samachar of the Day 29/04/2015.Download Gujarat Rozgaar Samachar for Govt jobs of Gujarat.
Download Gujarat Rozgaar Smachar: Click Here

Saurashtra University Various Posts Recruitment 2015

Post Name:
Director: 01 post
Analyst: 12 posts
Accountant: 01 post
Part time CA: 01 post
Senior Clerk: 01 post
Junior Clerk: 01 post
Electrician: 01 post
Assistant Director: 01 post
Project Coordinator: 03 posts
Micro Technician: 01 post
Administrative Officer: 01 post
Computer Lab Technician: 01 post
Business Development Manager: 01 post
Technician: 01 post
How to Apply ?
Eligible candidates may send their application to Given Adress:
Professor & Head / Project Coordinator (CoE) Department of Chemistry, Saurashtra University, Rajkot- 360 005 
View Notification in below Address:

DRDA Anand Cluster Co-ordinator Recruitment 2015

 District Rural Development Agency, Anand has published a Advertisement for recruitment of Cluster Co-ordinator Posts 2015. Check below for more Details.
Posts : Cluster Co-ordinator
Total No. of Posts : 03 posts
Educational Qualification : 50% or more in 12th std. or 40% or more in Graduation / post graduation. + Computer Knowledge (CCC). Candidates having Experience in Cluster Co-ordinator will be given Preference.
Age Limit : 20 to 35 years
Last Date : Within 15 days from the date of Advt. Published 
(Advt. Published Date : 28-04-2015)
View Official Notification in below image:

U.N.Mehta Institute Ahemedabad Various Posts Recruitment 2015

Name of the Posts: 
Teaching Post (Full time):
1.Professor in Cardiac Anaesthesiology
2.Assistant Professor in Medicine(C.C)
3.Assistant Professor in Surgery(C.C)
4.Assistant Professor in Anesthesiology
5.Assistant Professor in Paediatrics
Non-Teaching Post (Full time):
1.Full Time Anaesthetist
2.Full time Surgeon
3.Senior Administrative Post:
4.Deputy Chief Finance Officer
Research Post:
1.Research Officer
2.Research Associate
3.Research Assistant
4.Research Fellow
5.Junior Research Fellow
Paramedical Post:
1.Junior Pharmacist
2.Junior Cardiac Physiotherapist
3.Physiotherapist
Interview Date: 02, 05, 06 & 07/05/2015
Interview Time: 10:00 am, 10:30 am, 11:00 am, 12:00 pm & 4:00 pm 

Surksha Setu Society Anand Project Consultant Recruitment 2015

SBI Life Insurance Recruitment 2015

 SBI Life Insurance Recruitment Notification For 380 Insurance Agent, Advisor, Inspector Posts. More Detailed Like Educational Qualifications, Age Limit, Selection Procedure etc are mentioned below.
SBI Life Insurance Recruitment Details :
Total Number of Posts : 380 posts
Posts Name :
1. Insurance Agent : 195 posts
2. Sales Officer/Unit Manager : 85 posts
3. Insurance advisor : 100 posts
Age Limit : 
Upper age limit should not exceed 18 to 33 (Post 1), 18 - 50(Post 2), 18 - 48(Post 3) Years. 
Educational Qualification : 
Candidates should have done 12th / Graduation Degree or its equivalent qualification from a recognized university.
Selection Process : 
Will be Selected Based on Performance In Interview .
How To Apply
Candidates may fill the online application through official website http://www.maharojgar.gov.in before or on 25-05-2015, 28-05-2015, 30-06-2015.
Important Date : 
Registration of Online Application Last Date : 25-05-2015, 28-05-2015, 30-06-2015 
Notification:Click Here

Jail Sipahi -Document Verification Schedule Out

Document Verification Date: 05/05/2015 to 08/05/2015
For Male:Click Here
For Female :Click Here

Teacher Jobs Updates on 28-04-2015


ANAND:- SWACHHATA ABHIYAN ANVYE 1/5/2015 THI 15/5/2015 SUDHI KAMGIRI BABAT PARIPATRA.

JUNAGADH:-LIFE SKILL TALIM MA ABSENT SIXAKO NI VACATION MA TALIM LEVASHE.

RAJY SARKAR NA KARMCHARIO MATE VARSH-2015-16 MATE NA BACHAT FALA NI CHUKVANI BABAT PARIPATRA.

CURRENT AFFAIRS & G.K UPDATE

1) તા.26/4/15 ના રોજ ભારત ના વડાપ્રધાને દેશના લોકો સાથે "સાતમી વાર મન કી બાત" નામનો વાર્તાલાપ કર્યો.
2) આગામી 13 મી મેં થી ફ્રાન્સ માં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ શરૂ થશે, તેમાં બોલીવુડ અભિનેત્રી કૈટરિના કૈફ લારિઅલની એમ્બેસેડર તરીકે હાજરી આપશે.
3) લોહતત્વની ઉણપને કારણે પાઇકા નામનો રોગ થઇ શકે છે.
4) એક જગ્યાએથી અદ્રશ્ય થઇ અન્ય જગ્યાએ દેખાવાની ક્રિયાને વૈજ્ઞાનિકો ટેલિપાર્ટિશન એવું નામ આપે છે.
5) માણસના શરીર જેવા આકારની મશરૂમની નવી પ્રજાતિ મળી આવી, તેનું નામ જેસ્ટ્રમ બ્રિટાનિકમ રખાયું.
6) માઇકોલોજી એટલે ફૂગનું વિજ્ઞાન તે વિવિધ ફૂગનો અભ્યાસ કરે છે. જોનાથન તેના સાથે સંકળાયેલા છે, જેણે નવી પ્રજાતિનાં મશરૂમની હાલમાં જ શોધ કરી.
7) જી.એસ.ટી.સંબંધિત વિધેયક એ ભારતનાં બંધારણ માં 122 માં સુધારા અંતર્ગત મુકવામાં આવ્યું છે.
8) નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન નામની સંસ્થા દર વર્ષે દેશના લોકો દ્વારા તૈયાર કરાયેલા અનોખા શોધ સંશોધન ને બિરદાવે છે.
9) માર્ચ 2015 માં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના અર્જુન ભાઇ પાઘડાળના મોડેલને બીજા નંબરે પાસ કર્યું,  તેણે કચરા માંથી ઇંટ, કુંડા બનાવતું અદભૂત મશીન બનાવ્યુ છે.
10) અનોખા સંશોધન બદલ અર્જુન ભાઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નાં હસ્તે એવોર્ડ અને ત્રણ લાખ રૂ. ની ધનરાશિ પૂરસ્કાર રૂપે મળ્યા.
- પરેશ ચાવડા.

GOOD NEWS FOR B.L.O:- NERPAP KAMGIRI MATE B.L.O NE EXTRA RS. 2500/- VETAN APVA BABAT PARIPATRA.

SARKARI KARMCHARIO NE MALVAPATRA MAKAN PESHGI NA VYAJ DAR NAKKI KARVA BABAT PARIPATRA.

JAMNAGAR:-LIFE SKILL TALIM MA ABSENT SIXAKO NI VACATION MA TALIM YOJASHE.

JUNAGADH :- C.P.F ANGE NI MAHITI MOKLVA BABAT PARIPATRA.

મુખ્‍યમંત્રી, મંત્રીઓ નબળી શાળાઓ શોધીને પહોંચશેઃ ૧૧ અને ૧૮ જૂને શાળા પ્રવેશોત્‍સવ.

રાજકોટ :ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે જૂન મહિનામાં બે તબક્કે શાળા પ્રવેશોત્‍સવ યોજાનાર છે. દર વર્ષે મંત્રી મંડળના સભ્‍યો, બોર્ડ નિગમના ચેરમેનો, અન્‍ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, ઉચ્‍ચ અધિકારીઓ વગેરે રાજ્‍યના તમામ ગામોની શાળાઓમાં પ્રવેશોત્‍સવ પ્રસંગે હાજરી આપે છે. આ વખતે મુખ્‍યમંત્રી સહિતના મંત્રીઓ રાજ્‍યની શૈક્ષણિક રીતે નબળી શાળાઓ શોધીને ત્‍યાં પહોંચશે. જ્‍યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછુ હોય, અધવચ્‍ચે અભ્‍યાસ છોડી દેવાનુ પ્રમાણ વધુ હોય તેવી પ્રાથમિક શાળાઓની યાદી તૈયાર કરવા વહીવટી તંત્રને સૂચના અપાયેલ છે.
   રાજ્‍યના શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ આજે વાતચીતમાં જણાવેલ છે કે જૂન મહિનામાં તા. ૧૧ થી ૧૩ ગ્રામ્‍ય વિસ્‍તારની શાળાઓમાં અને તા. ૧૮ થી ૨૦ શહેરી વિસ્‍તારની શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાશે. તમામ શાળાઓમાં સરકારના પ્રતિનિધિઓ જશે. આ વખતે મુખ્‍યમંત્રી અને અન્‍ય મંત્રીઓ એકદમ નબળી શાળાઓ શોધી પ્રવેશોત્‍સવ પ્રસંગે ત્‍યાં હાજરી આપશે. શાળા નબળી રહી જવાના કારણો જાણી તેના નિવારણ માટેના પ્રયાસો કરવામા આવશે. રાજ્‍યની તમામ સરકારી અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ સંચાલીત પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાશે. પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત આ વખતે કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્‍યાપકો, આચાર્યો વગેરેને પણ શાળા પ્રવેશોત્‍સવમાં સામેલ કરવામાં આવશે.
   શ્રી ચૂડાસમાએ તા. ૧ મે થી શરૂ થઈ રહેલ રાજ્‍યવ્‍યાપી સ્‍વચ્‍છતા ઝૂંબેશ તેમજ આનંદીબેન પટેલ અને નરેન્‍દ્રભાઈ મોદીની સરકારની પ્રથમ વર્ષગાંઠ નિમિતે યોજાનારા વિવિધ કાર્યક્રમોનો નિર્દેશ કર્યો હતો.

SIXAN VIBHAG MA BHRASTCHAR ANGE C.M. NO TAPAS NO AADESH.

EDUCATIONAL NEWS UPDATES

SPIPA MARGDARSHAN SEMINAR ONLINE REGISTRATION PRESS-NOTE.

Apr 27, 2015

DEVBHOOMI DWARKA :-VIKALP CAMP OFFICIAL PARIPATRA.

આર્યભટ્ટ : એક શુકનવંતી શરૂઆત (સમય-સંકેત)


ભારતે જાતે બનાવેલો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' છોડયાને આજે ૧૯મી એપ્રિલે બરાબર ૪૦ વર્ષ થયાં છે. ચાર દાયકાની અંતરીક્ષ ક્ષેત્રની વિકાસયાત્રાએ ભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવવાનું કાર્ય કર્યું છે. ભારતના વિજ્ઞાાનીઓએ જાતે બનાવેલા ઉપગ્રહ 'આર્યભટ્ટ'ને રશિયાની ધરતી પરથી છોડવો પડયો હતો, જ્યારે આજે ભારત અનેક વિદેશી ઉપગ્રહોને છોડી આપવાનું કાર્ય વ્યાવસાયિક ધોરણે કરવા સજ્જ બની ગયો છે. આમ, આ ચાળીસ વર્ષમાં આપણે અંતરીક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ અને અદ્ભુત પ્રગતિ સાધી છે અને ભારત અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવર દેશ બની ગયો છે.
અંતરીક્ષ ક્ષેત્રની ભારતની સિદ્ધિઓની ચર્ચા કરતા પહેલાં થોડીક વાત દેશના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ 'આર્યભટ્ટ'ની કરી લઈએ. આર્યભટ્ટને બેંગલુરુ નજીક પીન્યામાં તૈયાર કરવામાં આવ્યો હતો. આર્યભટ્ટ એક પ્રાયોગિક અને લઘુ ઉપગ્રહ હતો, જેનું વજન ૩૬૦ કિલોગ્રામ હતું. આર્યભટ્ટમાં મોટાભાગની સામગ્રી ભારતીય વિજ્ઞાાનીઓ દ્વારા તૈયાર કરાયેલી જ વાપરવામાં આવી હતી, છતાં તેમાં બેટરી અને સોલર પેનલ જેવી કેટલીક ચીજો રશિયા દ્વારા મૈત્રીભાવે પૂરી પાડવામાં આવી હતી.
દેશના પહેલા સ્વદેશી ઉપગ્રહને પ્રખ્યાત ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞા આર્યભટ્ટનું નામ આપવામાં આવ્યું હતું, જેમણે બીજ ગણિતનો ઉપયોગ કરવા ઉપરાંત પાઇનું પરફેક્ટ માપ ૩.૧૪૧૬ શોધી કાઢયું હતું. આર્યભટ્ટ જેવા મહાન વ્યક્તિના નામ સાથે જોડાયેલા આ પ્રાયોગિક ઉપગ્રહનો ઉદ્દેશ દેશના વિજ્ઞાાનીઓને ઉપગ્રહ નિર્માણ અને અંતરીક્ષમાં તેના સંચાલનનો અનુભવ મળે અને ભારત ભવિષ્યમાં અંતરીક્ષ વિજ્ઞાાનમાં સ્વાવલંબી બનવાની દિશામાં આગળ વધી શકે એવો હતો. આર્યભટ્ટ થકી વિજ્ઞાાનીઓ ખગોળવિદ્યા, વાયુ વિજ્ઞાાન અને સૌર ભૌતિકશાસ્ત્ર (સોલર ફિઝિક્સ) અંગે સંશોધન હાથ ધરીને વધુ જાણકારી મેળવવા ધારતા હતા.
આર્યભટ્ટને ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ સોવિયત સંઘ (આજનું રશિયા)ના કાપુસ્તિન યાર ખાતેથી સી-૧ ઇન્ટરકોસ્મોસ નામના લોંચિંગ વિહિકલ દ્વારા છોડવામાં આવ્યો હતો. આર્યભટ્ટ છોડવામાં આવ્યો ત્યારે તેનો કાર્યકાળ છ વર્ષ એટલે કે માર્ચ-૧૯૮૧ સુધી નિર્ધારિત કરાયો હતો. જોકે, આર્યભટ્ટ અંતરીક્ષમાં પહોંચ્યા પછી પોતાના પરિક્રમાપથ પર માંડ ચાર દિવસ કાર્યરત રહ્યો હતો અને પછી તેમાં વીજ પુરવઠામાં કંઈક ગરબડ પેદા થતાં તમામ પ્રક્રિયા બંધ કરવી પડી હતી. પાંચમા દિવસથી તો આર્યભટ્ટ તરફથી સિગ્નલ મળવાં જ બંધ થઈ ગયાં હતાં. જોકે, આ નિષ્ફળતાએ જ ભારતની અંતરીક્ષ ક્ષેત્રની જ્વલંત સફળતાઓનો પાયો નાખ્યો હતો. આર્યભટ્ટના સફળ પ્રક્ષેપણથી ભારતીય વિજ્ઞાાનીઓનો જુસ્સો અને આત્મવિશ્વાસ વધ્યા હતા અને તે દિવસ પછી ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) અને આપણા વિજ્ઞાાનીઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે.
આર્યભટ્ટની સિદ્ધિ પાશેરામાં પહેલી પૂણી જેવી હતી, જેને સમગ્ર દેશ દ્વારા વધાવી લેવામાં આવી હતી. આર્યભટ્ટની યાદમાં રૂપિયા બેની ચલણી નોટની પાછળ તેનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું તથા ટપાલ ટિકિટમાં પણ તેનું ચિત્ર મૂકીને તેનાં મીઠાં સ્મરણને જાળવવાની કોશિશ થઈ છે. આર્યભટ્ટના પ્રક્ષેપણમાં મદદરૂપ થનાર રશિયાએ પોતે પણ આર્યભટ્ટની ટપાલ ટિકિટ બહાર પાડી હતી, એટલું જ નહીં ૨૦૧૨માં તેણે બેંગલુરુ ખાતે આર્યભટ્ટનું સ્મારક બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરેલો. ભારતે તેને મંજૂર રાખેલો, પણ પછી શું થયું, ભગવાન જાણે!
ભારતે ૧૯૭૫માં આર્યભટ્ટ છોડયો ત્યારે પોતાનો ઉપગ્રહ છોડનારો તે ૧૧મો દેશ બન્યો હતો, જ્યારે આજે તેણે અંતરીક્ષ ક્ષેત્રે ટોપ ફાઇવ દેશોમાં દબદબાભેર સ્થાન હાંસલ કરી લીધું છે. આર્યભટ્ટ પછી ભારતે ભાસ્કર-૧ અને ૨, એપ્પલ, રોહિણી, આઈઆરએસ શ્રેણી, ઇનસેટ શ્રેણી, એજ્યુસેટ શ્રેણી, જીસેટ શ્રેણીના ઉપગ્રહો સહિત કુલ ૭૨ ઉપગ્રહો છોડયા છે. આટઆટલા ઉપગ્રહો ઉપરાંત ભારતે ૨૦૦૮માં ચંદ્રયાન-૧ અને ૨૦૧૩માં મંગળયાનનું સફળ પ્રક્ષેપણ કરીને દુનિયાને આપણી અંતરીક્ષ તાકાત દેખાડી દીધી છે. પોતાના પહેલાં બે-ત્રણ ઉપગ્રહો છોડવા માટે વિદેશી લોન્ચિંગ સ્ટેશન પર આધાર રાખનાર ભારત આજે વિદેશી ઉપગ્રહો લોંચ કરવાની વરદી મેળવીને વર્ષે દસ-દસ ઉપગ્રહ છોડતો થઈ ગયો છે. આનંદો!
ભારતીય અંતરીક્ષ વિજ્ઞાાનના જનક અને વિઝનરી ગુજરાતી વિજ્ઞાાની ડો. વિક્રમ સારાભાઈનો જય હો!


માધ્યમિક શાળા & પ્રાથમિક શિક્ષણ

અભયારણ્ય...સુલતાનપુર

ઝીલમીલ થતું, ચમકતું પાણી, વૃક્ષો પર આચ્છાદિત નરમ ધુમ્મસની ચાદર, ઊગતો સૂર્ય, ચારે બાજુ કલરવ કરતાં રંગબેરંગી પક્ષીઓ...આ કોઈ વિદેશની ધરતી પર જોવા મળતું દૃશ્ય નથી. દિલ્હીથી થોડે દૂર આવેલી 'સુલતાનપુર-બર્ડ-સેન્ક્ચ્યુરી'માં જોવા મળતું આ દૃશ્ય છે. ફરવા નીકળેલા પ્રવાસી માટે આ અભયારણ્યને જોવા માટે એક દિવસ પૂરતો છે. પક્ષીઓના અભ્યાસુ માટે અહીં હરિયાણા ટૂરિઝમ દ્વારા રહેવા-જમવાની સુવિધા છે. 'સુલતાનપુર નેશનલ પાર્ક' તેમાં વસતા અસંખ્ય પક્ષીઓ માટે સુવિખ્યાત છે. હજારો કિલોમીટર દૂરથી આ પક્ષીઓ અહીં આવે છે.
આ પાર્કમાં પક્ષીઓ આવવાની શરૂઆત સપ્ટેમ્બરમાં થાય છે. મોટા ભાગના પક્ષીઓ નવેમ્બર સુધીમાં આવી જાય છે. આ પક્ષીઓ સાઈબીરિયા, મધ્ય-એશિયા અને યુરોપથી અહીં આવે છે. આ દેશોમાં પુષ્કળ બરફ હોવાને કારણે આ પક્ષીઓ ભારત આવે છે અને માર્ચ-એપ્રિલ સુધી અહીં રહે છે. ઉનાળા અને ચોમાસામાં અહીં સ્થાનિક પક્ષીઓ હોય છે. દર વર્ષે અહીં સેંકડો પોઈન્ટેડ-સ્ટોર્ક્સ અને ઇંગ્રેપ્સ ઇંડાં મૂકવા અને બચ્ચાં ઉછેરવા આવે છે. સારસ પક્ષીઓ પણ તેમાં હોય છે. સુલતાનપુર અભયારણ્યમાં અઢીસો પ્રકારનાં પક્ષીઓ નોંધાયા છે જેમાંના દોઢસો પ્રકાર સ્થાનિક છે. અહીંના દક્ષિણ તરફ જતાં પક્ષીઓ પણ આ અભયારણ્યમાં થોડો સમય રોકાય છે.
સુલતાનપુરના સરોવર પર સેંકડો વર્ષોથી અસંખ્ય પક્ષીઓ આવતાં રહ્યા છે, પરંતુ છેક ૧૯૬૯માં આ સ્થળના
 મહત્ત્વને સરકાર સમજી હતી. ઈ.સ. ૧૯૭૧માં ૧.૨૧ ચોરસ કિલોમીટરના આ જંગલને અભયારણ્યનું બહુમાન મળ્યું. આસપાસની જગ્યાને તેમાં સમાવીને આ વિસ્તારને ૧.૩૨ કિલોમીટર સુધી વિસ્તારવામાં આવ્યો. આ જગ્યાએ વરસાદ ઓછો હોવાથી ગુડગાંવના પાણી પુરવઠામાંથી શિયાળા દરમિયાન પાણી પહોંચાડવામાં આવે છે. વર્ષોથી આ અભયારણ્યમાં ઘણાં ફેરફાર અને સુધારા થતાં રહ્યા છે. સરોવરમાંથી માટી ખોદી કાઢીને પક્ષીઓ માટે ખાસ ટેકરા બનાવવામાં આવ્યા છે જેથી તેઓ તેના પર તેમ જ વૃક્ષો પર પોતાના બચ્ચાં ઉછેરી શકે. દર વર્ષે માછલીના ઇંડાં ઉમેરીને પક્ષીઓ માટે ખોરાકની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. પશુ-પક્ષીઓને ભટકી જતા રોકવા માટે દીવાલ બનાવવામાં આવી છે. પક્ષીઓના અભ્યાસુઓની સગવડ માટે સરોવરની આસપાસ ૩ કિલોમીટરની પગથી બનાવવામાં આવી છે. દૂર સુધી જોવા માટે વોચ-ટાવર્સ બનાવવામાં આવ્યા છે. પાર્કનું પોતાનું એક 'એજ્યુકેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન સેન્ટર' છે જેમાં પક્ષીઓ વિશે પૂરી જાણકારી આપતી સામગ્રી છે. ત્યાં આ વિશેની મફત પુસ્તિકાઓ પણ મળે છે. અહીં આપણા જાણીતા પક્ષીવિદ્ ડો. સલિમની યાદમાં એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જ્યાં ડો.સલિમે લીધેલા ફોટોગ્રાફ્સ, લખાણો વગેરે જોવા મળે છે. શિયાળા દરમિયાન અહીં ધુમ્મસ છવાયેલું રહેતું હોવાથી આખો વિસ્તાર ફેરી-લેન્ડ જેવો લાગે છે. આછી સફેદીના વાદળોમાં બતકો કાળા ગોળા જેવા લાગે છે. જાણે કે કાળા ગોળા પારાના પ્રવાહી પર તરી રહ્યા હોય! સૂર્ય પણ જાણે પ્રકાશવા માટે મથીને થાકી ગયો હોય તેમ ધીમેધીમે અલોપ થતો જાય છે! ઠંડીનો ચમકારો પ્રવાસીઓને પોતાના રૂમો પર જવાની ફરજ પાડે છે. દૂરદૂર ટોળે વળેલા વિવિધ પક્ષીઓ પડછાયા જેવા લાગે છે. આ અભયારણ્યમાં થોડાં થોડાં અંતરે પેઈન્ટેડ સ્ટોર્ક્સ, જાંબલી હેરોન્સ, સ્પૂનબિલ્સ, ડાર્ટર્સ વગેરેના ફોટા અને ચિત્રો જોવા મળે છે. સારસ-ક્રેન્સના યુગલ પોતાની વફાદારી માટે જાણીતા છે. આપણા દેશમાં તો તેઓ માટેની અનેક દંતકથાઓ પ્રચલિત છે.
કેવી રીતે પહોંચશો?
સૌથી નજીકનું એરપોર્ટ 'ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ' સુલતાનપુર અભયારણ્યથી ૩૫ કિલોમીટરના અંતરે છે.
સુલતાનપુર હરિયાણા રાજ્યના ગુડગાંવ જિલ્લામાં આવ્યું છે. તે દિલ્હીથી ૫૦ કિ.મી. અને ગુડગાંવથી ૧૫ કિ.મી. દૂર છે. આ સ્થળ ગુડગાંવ-ફારૂખનગર રોડ પર આવ્યું છે.

કસરત કરવા માટે આ બાઇક પર પેડલ મારો, સાથે તમારા કપડાં પણ ધોવાતા જશે

નવતર સાધનની શોધ

કસરત કરવા માટે આ બાઇક પર પેડલ  મારો, સાથે તમારા કપડાં પણ ધોવાતા જશે
      બીજીંગ  હવે ઘરકામને કારણે કસરત નથી થઇ શકતી એવું બહાનું નહીં આપી શકાય. ચીનની એક યુનિવર્સિટીએ જિમના સાધનની સાથે ઘરકામ પણ થતું રહે એવું બાઇક વોશિંગ મશીન બનાવ્‍યું છે.
      ચાઇનીઝ ડિઝાઇનરોએ બાઇકના આગળના પૈડાની સાથે વોશિંગ ડ્રમ જોડી દીધું છે. એટલે તમે જેટલીવાર સાઇકલ પર પેડલ મારો એટલીવાર ડ્રમમાં સાબુ નાખીને બોળેલા કપડાં ધોવાતા રહે છે. જેમ ટ્રેડીશનલ વોશિંગ મશીનમાં થોડીવાર સુધી કપડાં આમ-તેમ ઘુમી-ઘુમીને સાફ થતાં રહે છે એવું તમે પેડલિંગ કરો ત્‍યારે થતું રહે છે. એકવાર કપડાં ધોવાઇ જાય એ પછી ચોખ્‍ખા પાણીથી ધોઇને ફરીથી એને ડ્રાય કરવા માટે આ ડ્રમમાં મુકીને પેડલિંગ કરવામાં આવે તો એમાંથી લગભગ અડધોઅડધ પાણી પણ સૂકાઇ જઇ શકે છે. નાના અને સાંકડા ઘરોમાં વોશિંગ મશીન રાખવાની અને જિમ માટેના સાધનો વસાવવાની જગ્‍યા ન હોય, આર્થિક સગવડ ન હોય કે ઇવન કસરત કરવાનો સમય ન મળતો હોય એવા લોકો બાઇક વોશિંગ મશીન વસાવી શકે છે.
      આ ડિવાઇસની સાથે એક જનરેટર પણ જોડવામાં આવ્‍યું છે એને કારણે જ્‍યારે તમારે કપડા ન ધોવા હોય તો પેડલિંગ દ્વારા પેદા થતી એનર્જી ઇલેકટ્રીસિટીરૂપે જનરેટરમાં સ્‍ટોર થઇને રહે છે.

બોધકથા

" એક શેઠ હતા . એમની દુકાનની સામે એક મસ્ત માણસ રહેતો હતો . તે પોતાની સાધનામાં સદા મગ્ન રહેતો હતો . તેની મસ્તી શેઠથી સહેવાતી નહિ . એ વિચારતા જ રહેતા કે આ માણસ હંમેશા પોતાની મોજમાં કેમ રહી શકે છે ? કંઇક કરવું પડશે .
એક દિવસ શેઠે પેલા માણસનાં ઘરમાં એક થેલી ફેંકી . એ થેલીમાં ગણીને નવાણું રૂપિયા મુકેલા હતા . હવે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવ્યો ત્યારે એણે થેલી પડેલી જોઈ . ઉઠાવી . એમાંના રૂપિયા ગણીને એને થયું કે હવે એક રૂપિયો મળી જાય તો પુરા એકસો રૂપિયા થઇ જાય .
આ માટે એણે કામ કરવા માંડ્યું . એકસો દસ રૂપિયા મળ્યા . પછી એને થયું કે એકસોવીસ રૂપિયા થઇ જાય તો ઠીક : આમ રૂપિયા વધારવાની લાલચમાં એની મસ્તી અને સાધના સંકેલાઈ ગઈ ! "
લાભ થવાથી લોભ વધે છે . આથી લોભ કે લાલચમાં ન પડીને પોતાના દ્વારા કમાયેલી સંપત્તિ એટલે કે સાધનામાં જ લીન રહેવું જોઈએ .

SBI Associates Clerical Interview Call Letters Download Link Activated

State Bank of India (SBI) has activated the Call letter download Link for SBI Associates Clerks Interview 2015
Download Your Call letter:Click Here

Ratnakar Bank Recruitment 2015

Ratnakar Bank Vacancy Details:
Name of the Posts: Business Banker 
Name of the Regions:
1. Mumbai
2. Kolkata
3. Delhi
4. Chennai
5. Hyderabad
6. Bangalore
7. Pune
8. Nagpur
9. Ahmedabad
10. Vadodara
11. Surat
12. Goa
13. Nashik
14. Sangli
15. Kolhapur

Educational Qualification: Candidates should have Graduation with a work experience, MBA in Finance, Marketing, Banking or International trade.

How to Apply: Eligible candidates may apply online through the website www.rblbank.com on or before 30-04-2015.

Instructions for Apply Online:
1. Log on to the website www.rblbank.com.
2. Click on Careers.
3. Select the Desired post.
4. Read instructions care fully.
5. fill all mandatory details of application form.
6. Click on submit button.
7. Take print out of application form for future use.

Last Date for Receipt of Application: 30-04-2015.

Official Notification & Apply Online:Click Here

Circular Updates